Monday, December 17, 2018

સફળતા


સફળતા
‘’ પ્રારબ્ધ્ને અહીંયા ગાંઠે કોણ ? હુ પડકાર ઝીલનારો માણસ છુ ! હુ તેજ ઉછીનુ લેતો નથી હું જાતે બળતું ફાનસ છું ! ‘’ મારા આદર્શ એવા ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદી સાહેબની પંક્તિ સાથે આજની વાત શરુ કરુ છુ. છેલ્લા ઘણા સમયથી એક સારા સમચારની રાહ જોતો હતો. અને એ સમાચાર એટલે મારી સરકારી શિક્ષક તરીકે નિમણુક. ટેટ-૨ સામાજિક વિજ્ઞાન વિષયમા ૧૫૦ માથી ૧૧૬ માર્ક મેળવ્યા ત્યારે આ સફળતા મળી છે. આના માટે મે કેટલી મહેનત કરી છે, એ માત્ર અને માત્ર હું અને અંધારી રાત જ જાણે છે. સારી દુનિયામાં શાંત અને સમજુ લોકો જે સમય પર સુઇ જાય છે, એવા સમયે હું વાંચન કરતો ! ઘણીવાર આંખમાંથી પાણી પણ નિકળવા લાગતુ ! મારી માતા પણ કહેતી કે હવે સુઇ જા સવારના ૫ વાગ્યા ! શરીર પણ જવાબ આપી દેતુ તો પણ મે વાંચન ન છોડ્યું ! અને આજ તમારી સામે છુ ! કોઇ પણ જાતના કોચિંગ ક્લાસ અને મટિરીયલ વગર ૧૧૬ માર્ક લેવા એ રમત વાત તો નથી જ ! રમત વાત હોઇ તો બધા લોકો માર્ક લઈને ઉભા રહી જાય ! હવે માતા નર્મદાએ પોતાના ખોળામા મને વહાલ કરવા બોલાવ્યો છે તો આ અવસર હું કેમ જતો કરુ ? ’’ કેટલીએ ઇચ્છાની મે બલી ચડાવી છે, ત્યારે સફળતાની સીડી સામે આવી છે !.’’ મારી સફલતામાં કેટલા લોકોનુ યોગદાન રહેલુ છે તેની પણ વિગતવાર પોસ્ટ અહીં કરીશ. મારા આત્મવિશ્વાસને હાનિ પહોંચાડનારા લોકોને પણ યાદ કરીશ. તો મળીયે નવી પોસ્ટ પર ! ત્યા સુધી આવજો............ જય હિંદ વંદે માતરમ ભારત માતા કી જય !
મને ફોલો કરવા માટે -
https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://plus.google.com/+AmitGiriGoswami
https://twitter.com/AmitgiriA9
https://t.me/Amitgirigoswami9594
https://www.facebook.com/amitgirigoswami9594

Friday, December 7, 2018

અભિપ્રાય અમિતનો

અભિપ્રાય અમિતનો
મને વ્યક્તિગત અને સોશ્યલ મિડિયાના માધ્યમથી ઓળખતા મારા તમામ બાલ યુવા અને વયસ્ક મિત્રોને અમિત ગીરી ગોસ્વામીના જય હિંદ ! છેલ્લા ઘણાં સમયથી લોકોની માંગ હતી કે ગીરી બાપુ કોઇ એવું માધ્યમ બનાવો કે જેથી કરીને તમને સરળતાથી શોધી શકીએ અને વાંચી શકીએ. જેના પ્રતિસાદ સ્વરુપે આજથી આ કોલમ અભિપ્રાય અમિતનો” શરુ થવા જઈ રહી છે. આ કોલમના ખરા માલિકો તો આપ જેવા સુજ્ઞ વાંચકો અને મિત્રો છે, હુ તો માત્ર તામારી વાચા અને લાગણીઓને ખાલી એક માધ્યમ પુરુ પાડી રહ્યો છુ. આ સમય દરમ્યાન ઘણા લોકોએ સલાહ આપી કે આ અખબારમા લખો, આ મેગેજીનમાં લખો ! આપ બધાની સલાહ સર આંખો પર પણ અત્રે મારે તમને એક વાતથી વાકેફ કરવા ખુબ જ જરુરી છે. કોઇ પણ અખબાર અને મેગેજીન બે શરતોથી ચાલે છે, ૧) સગાવાદ જ્ને ૨) ભલામણવાદ. હુ આ બન્ને જગ્યાએ પાછો પડુ છુ. ‘’મારા સગામાં છે મા સરશ્વતી અને મારુ સામર્થ્ય એ મારી ભલામણ છે’’. જ્યા સુધી મા શારદા મારા મન મગજ અને મસ્તિસ્ક્માં નિવાસ કરશે ત્યા સુધી અને જ્યા સુધી મારુ સામર્થ્ય મને સાથ આપશે ત્યા સુધી શબ્દોની સરિતા આપ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરીશ. અખબારમા લખીને કોઈના ઘરનાં ખુણામાં પડ્યા રહેવા કરતા મે આ નવો માર્ગ અખત્યાર કર્યો છે. હુ આ જે કંઈ પણ લખુ છુ એ માત્ર ને માત્ર મારી સર્જનાત્મક્તાની ધાર કાઢવા માટે જ લખુ છુ, નહી કે કોઇ આર્થિક ઉપાર્જન માટે ! ૩ વખત ચા, ૨ વખત જમવાનુ અને ૧ વખત સુવાનુ બસ આટલી જ મારી જરુરિયાત છે. આના માટે હુ કોઈનો ગુલામ નહી બનુ કે નહી કોઇ હુકમ આપે એ મુજબ લખવાનુ કામ કરુ !      

તો આપનો અમુલ્ય પ્રતિભાવ આપવાનુ ભુલતા નહીં !! 

અને મને ફોલો કરવાનુ પણ ભુલતા નહી !!              

https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://plus.google.com/+AmitGiriGoswami
https://t.me/Amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9

Saturday, November 10, 2018

Thugs Of Hindostan (2018)


પ્રકાશન તારીખ : ૮/૧૧/૨૦૧૮
દિગ્દર્શક : વિજય શંકર આચાર્ય
પ્રમાણપત્ર : યુ/અ
સમય મર્યાદા : ૨ કલાક, ૪૪ મિનિટ
સંગીત દિગ્દર્શક : અજય-અતુલજોહૂન સ્ટીવર્ટ
તારાંક : ૨.૫/૫
કલાકારો : અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરીના કૈફ, રોનિત રોય, ફાતિમા સના શેખ, મોહ્મ્મદ જિશાન અય્યુબ અને અન્ય.

સમીક્ષા: ગાજ્યા મેઘ વરસે નહિ એવી કહેવત સાંભળી હતી. પણ આ ચલચિત્ર જોયા બાદ સમજાય પણ ગયુ. ચલચિત્રની શરુઆત એક મિર્જાપુર નામના રજવાડાથી થાય છે. ક્લાઈવ નામક અંગ્રેજ અધિકારી દગાથી આ રાજ્ય પડાવી લે છે. સાથે સાથે રાજા રાણી અને તેમના પુત્રને તોપના નાળચે ઉડાવી દે છે. રાજમહેલમાં માર‌-ધાડ ચાલતી હોય છે, એવા સમયે એક નાનકડી બાળા ત્યાથી ભાગી જાય છે. અને મહેલ ઉપરથી કુદકો લગાવે છે. અને આ જ સમયે અમિતાભ બચ્ચન કોઇ બહાદુરની જેમ ઘોડા પર બેસીને આવે છે. અને આ બાળાને પોતાની જોડે લઈ જાય છે. ત્યારબાદ આમિર ખાન આવે છે. જે અંગ્રેજ સરકાર માટે જાસુસીનુ કામ કરતો હોય છે. તેને માત્ર પૈસા જોડે મતલબ હોય છે. ત્યારબાદ કેટરીના આવે છે, જે એક નર્તકી હોઇ છે, અને અંગ્રેજ અધિકારીઓના દિલ બહેલાવે છે. જોકે કેટરીનાને આ ચલચિત્રમા માત્ર બે કે ત્રણ દ્ર્શ્ય પુરતી મર્યાદિત છે. ચલચિત્રમા ફાતિમાને જાજરમાન અભિનેત્રી તરીકે રજુ કરવામા આવી છે, પણ તેની અભિનયકળા જોઈએ એવી દમદાર નથી. ચલચિત્રનો સમગ્ર ભાર જાણે અમિતાભ બચ્ચન પર જ હોઇ એવુ દેખાઈ આવે છે. ફિલ્મમાં જે સમુદ્રી જહાજો દર્શાવાયા છે એ અંગ્રેજી ચલચિત્ર Pirates Of The Caribbean માથી ચોરી લાવ્યા હોઈ એવુ લાગે છે. ટ્રેઈલરમાં જે રીતે ચલચિત્રની ભવ્યતા બતાવી છે એવુ ચલચિત્રમાં બહુ ઓછું છે. આમિર ખાન કોના પક્ષ તરફ હોઇ છે એ અંત સુધી ખ્યાલ આવતો નથી. ફિલ્મ તમને જકડી રાખે એવી પણ નથી. ચલચિત્રમાં રોમાંચકતા બહુ જ ઓછી છે. અંત ભાગમા ત્રણ રહસ્યો ખુલે છે. ૧)શુ ખુદાબક્ષ મરી ગયો છે કે કેમ ? ૨)પેલી નાની બાળા કોણ હોઇ છે ? અને ૩)આમિર ખાન કોના પક્ષમાં હોય છે ? ખેર આ ત્રણ સવાલોના જવાબ માટે તમારે આ ચલચિત્ર જોવુ જ રહ્યુ. જો તમે આ ચલચિત્ર જોઇ લીધુ હોઇ તો કોમેંટ બોક્સમાં જઇને તમારો આ ચલચિત્ર વિશે અભિપ્રાય જણાવો અને હા મને ફોલો કરવાનુ ભુલતા નહિ.

Thursday, November 8, 2018

आज़ादी

 (दृश्य है राजश्थानके कीसी न्यायालयका )
आजादी 
जज साहिबा मै आपको हाथ जोड़के बिनती करती हु मुझे बचा लीजिये | 
अरे पर खुलके बताओ क्या हुआ ???
मेरे माता पिता मेरी शादी करवा रहे है | 
हा तो इसमें गलत क्या है ?
गलत है जज साहिबा बहुत गलत है | 
जरा ठीक से समजाओ मुझे | 
मेरे ससुराल वाले मुझे नौकरी करने से मना कर रहे है ,
मेने इतनी पढ़ाई की उसका क्या ? 
आप मुझे मेरी ''आजादी''  दिलवाईये बस | 
आजादी शब्द सुनके जज साहिबा बिस साल पीछे चली गयी | 
अगर बिस शाल पहले उसे आजादी मिली हुई होती तो वो आज जज साहिबा नहीं ,
किसी सरकारी शाला में शिक्षक महोदया होती | 
लेखक - अमित गीरी गोस्वामी 

https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9


Tuesday, November 6, 2018

एक मार्क की किंमत

 (दृश्य है किसी महाविद्यालय का प्रवेशद्वार )
अरे दो मिनट रुकिए सर, आपका कुछ काम है | 
जो भी काम हो कल वर्गखंड में बात कर लेंगे | 
सर बात कल की नहीं नहीं आज की है  मेरी जिंदगी का सवाल है  | 
अरे अमित सीधा सीधा बोल न क्या काम है ???
एक मार्क की किंमत 
सर आपसे एक गलती हुई है' आपने एक मार्क कम दिया है | 
अरे छोड़ न भाई मुझे घर जाने की देरी हो रही है, 
एक मार्क कम आनेसे तेरा कुछ नहीं बिगड़ेगा |    
   *             *               *               *   
और आज परिणाम  आने वाला है सरकारी क्लर्क के इम्तिहान का | 
अमित ने वेबसाईट खोलके देखा तो जटका सा लगा | 
मेरिट का कट ऑफ़ था १६१ मार्क  का और अमित को आये थे केवल १६० मार्क |     
वो मन ही मन बोल उठा। ..... 

'' सर आपने उस दिन अपना घर तो संभाल लिया, लेकिन मेरी जिंदगी उजाड़ दी | ''
                
     लेखक: अमित गीरी गोस्वामी 

तो मित्रो आपको केसी लगी यह  कहानी  ??? कॉमेंट कर के बता देना और शेर भी कर देना |                      
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9

Monday, November 5, 2018

धनतेरस की प्रथा

एक बार यमराज ने अपने दूतों से प्रश्न किया- क्या प्राणियों के प्राण हरते समय तुम्हें किसी पर दया भी आती है? यमदूत संकोच में पड़कर बोले- नहीं महाराज! हम तो आपकी आज्ञा का पालन करते हैं। हमें दया-भाव से क्या प्रयोजन?
धनतेरस का महत्व 


यमराज ने सोचा कि शायद ये संकोचवश ऐसा कह रहे हैं। अतः उन्हें निर्भय करते हुए वे बोले- संकोच मत करो। यदि कभी कहीं तुम्हारा मन पसीजा हो तो निडर होकर कहो। तब यमदूतों ने डरते-डरते बताया- सचमुच! एक ऐसी ही घटना घटी थी महाराज, जब हमारा हृदय काँप उठा था।

ऐसी क्या घटना घटी थी? -उत्सुकतावश यमराज ने पूछा। दूतों ने कहा- महाराज! हंस नाम का राजा एक दिन शिकार के लिए गया। वह जंगल में अपने साथियों से बिछड़कर भटक गया और दूसरे राज्य की सीमा में चला गया। फिर? वहाँ के राजा हेमा ने राजा हंस का बड़ा सत्कार किया।
उसी दिन राजा हेमा की पत्नी ने एक पुत्र को जन्म दिया था। ज्योतिषियों ने नक्षत्र गणना करके बताया कि यह बालक विवाह के चार दिन बाद मर जाएगा। राजा के आदेश से उस बालक को यमुना के तट पर एक गुहा में ब्रह्मचारी के रूप में रखा गया। उस तक स्त्रियों की छाया भी न पहुँचने दी गई।

किन्तु विधि का विधान तो अडिग होता है। समय बीतता रहा। संयोग से एक दिन राजा हंस की युवा बेटी यमुना के तट पर निकल गई और उसने उस ब्रह्मचारी बालक से गंधर्व विवाह कर लिया। चौथा दिन आया और राजकुँवर मृत्यु को प्राप्त हुआ। उस नवपरिणीता का करुण विलाप सुनकर हमारा हृदय काँप गया। ऐसी सुंदर जोड़ी हमने कभी नहीं देखी थी। वे कामदेव तथा रति से भी कम नहीं थे। उस युवक को कालग्रस्त करते समय हमारे भी अश्रु नहीं थम पाए थे।
यमराज ने द्रवित होकर कहा- क्या किया जाए? विधि के विधान की मर्यादा हेतु हमें ऐसा अप्रिय कार्य करना पड़ा। महाराज! -एकाएक एक दूत ने पूछा- क्या अकालमृत्यु से बचने का कोई उपाय नहीं है? यमराज नेअकाल मृत्यु से बचने का उपाय बताते हुए कहा- धनतेरस के पूजन एवं दीपदान को विधिपूर्वक करने से अकाल मृत्यु से छुटकारा मिलता है। जिस घर में यह पूजन होता है, वहाँ अकाल मृत्यु का भय पास भी नहीं फटकता।
इसी घटना से धनतेरस के दिन धन्वंतरि पूजन सहित दीपदान की प्रथा का प्रचलन शुरू हुआ। 

अमित गीरी गोस्वामी की और से आप सभी देशवासीओं को इस पावन पर्वकी अनेक अनेक सुभकामनाये | 

मुझे फॉलो करे निचे दी गयी लिंक पर 

Sunday, November 4, 2018

टेलेंट

(दृश्य है कोई एक महाविद्यालयके आचार्यका दफ्तर)
टेलेंट 

सर प्लीज़ मुझे युवा महोत्सवमे जानेका अवसर दीजिये |
जी बिलकुल नहीं ! मेँ तुम जैसे बिना टेलेंट वाले लड़के को नहीं भेज सकता |
अरे सर मुझे आपके द्वारा नियुक्त्त किये गए निर्णायकने ही विजेता घोसित किया है |
''वो सिर्फ एक नाटक मात्र था''
****************
तो अगला सवाल एक करोड़ रुपयों के लिए आपकी कम्प्यूटर स्क्रीन पर ये रहा |
अमितजी आप ऑप्सन D लोक कीजिये |
''एक करोड़''
धन्यवाद बच्चनजी |
तो  अब आप मुझे बताओ गीरीजी ये ''टेलेंट'' आपमें कहासे आया ?
अमित सर ''सिर्फ एक नाटक मात्र से ''

लेखक - अमित गीरी गोस्वामी



https://www.facebook.com/amitgirigoswami95
https://www.instagram.com/amitgirigoswami95
https://twitter.com/AmitgiriA9

Saturday, November 3, 2018

हसरतों का बाज़ार


सरतों का आज पूरा बाज़ार लगा था |
उसी में से मैंने फिर तुझे चुना था। मेरी इसी उड़ान का फलसफा हो तुम |
मैंने कब कहा कि मेरा अंतिम परिणाम हो तुम |
रहा वक़्त तो इसी बात की हम सफाई देंगे,
तुझसे लिया हुआ एक एक लम्हा लौटा देंगे |
हमने तो खुदा से बस यूंही दुआ मांगी थी हमने,
नहीं जाना की तेरी यह कुर्बानी थी |
फिर से कभी भी दुआओ में याद कर लेना,
हमें बस उसी वक्त तुम्हारे दिए लम्हे लौटा देंगे तुम्हे |

लेखिका : मयुरी गोस्वामी


तो मित्रो कैसी लगी यह कविता ? कॉमेंट करके बताना और हा मुझे फ़ोलो भी कर देना



रेड लाईट


                                                (दृश्य है कोई एक शहर का ट्राफिक सिग्नल  )
रेड लाइट 
जैसे ही ट्राफिक सिग्नल पर लाल लाइट हुई सभी वाहन चालक रुक गए | 
तभी एक स्त्री अपनी सब्जी की लारी लेके थोड़ी क्रॉस लाइन से आगे बढ़ गयी | 
उसके  वस्त्र परिधान देख कर लग रहा था की वो किसी गरीब की पत्नी होगी...!
ट्राफिक  पुलिसने कहा  '' अबे साली पता नहीं रेड लाइट पर रुक जाते है | ''
रेड लाइट शब्द सुनते ही उसे अपना भूत काल याद आ गया.... कैसे शादी के एक माह के बाद उसके शराबी पति ने सिर्फ १०,००० जितनी मामूली रकम के लिए उसका सौदा एक कोठे वाली बायीं से कर दिया था | 
हर रोज उसे पराये मर्द के साथ सोना पड़ता था | 
लेकिन एक दिन मौक़ा पाकर वो भाग जाती है और सब्जी बेचना शुरू करती है | 
लेकिन आज रेड लाइट सुनते ही उसे अपना भूतकाल याद आ गया... वो रोना तो चाहती थी लेकिन ट्राफिक पुलिस की गाली सुनके अपने आंसू अंदर ही अंदर पि गयी || 

लेखक: अमित गीरी गोस्वामी 

तो मित्रो किसी लगी मेरी यह पहली माइक्रो फिक्शन स्टोरी ??? कॉमेंट करके बता देना और मुझे फॉलो भी कर देना   

https://www.facebook.com/amitgirigoswami95

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...